નસીરુદ્દીન શાહના નીડર નિવેદનના કિસ્સા રોજ સાંભળવા મળે છે. આ વખતે તેમણે ‘ગદર ૨’, ‘કશ્મીર ફાઈલ્સ’, ‘કેરળ સ્ટોરી’ ફિલ્મને નિશાના પર લીધી છે. નસીરનું કહેવું છે કે દેશ પ્રેમનો અંચળો પહેરાવીને કાલ્પનિક દુશ્મન પેદા કરીને કરોડો કમાવાનો આ ટ્રેન્ડ સિનેમાને ખતરનાક વળાંક પર લઈ જાય છે. નસીરે કહ્યું કે સત્તામાં જેવા લોકો છે કદાચ ફિલ્મ પણ હવે તેમના મુજબ બની રહી છે. આ તે સમય છે જ્યાં હંસલ મહેતા અને સુધા મિશ્રા જેવા નિર્દેશકોનું કોઈ મહત્ત્વ નથી. જેાકે નસીરની વાતમાં દમ તો છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ