બોલીવુડના એવોર્ડ શો હંમેશાંથી સવાલોના ઘેરામાં રહ્યા છે. તેના વિવાદોના લીધે કેટલાય સ્ટાર્સ આ શોનો ભાગ બનવાનું પસંદ નથી કરતા. આ વિશે તાજેતરમાં એક પોડકાસ્ટમાં અભિનેતા ઈમરાન હાશ્મિએ ખુલાસો કર્યો. ઈમરાને કહ્યું કે પહેલા તે પણ આ શોનો ભાગ બનતા હતા, પણ પછી ખબર પડી કે જે અહીં સ્ટેજ પર કમર હલાવશે તેને જ આ એવોર્ડ્સ મળશે. એટલે એવોર્ડ કામ માટે નહીં બાર્ટરમાં મળશે. વાત સાચી છે ઈમરાન, જેા આ શોનો ભાગ નહીં બનો તો અન્યની સરખામણીમાં લાઈમલાઈટ લૂંટવાની તક તમે ગુમાવી દેશો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





