અભિનેતાથી નેતા બનેલા સની હવે ફરીથી અભિનેતા બની રહેવા માંગે છે. પંજાબના ગુરદાસપુરના સાંસદ સનીએ તાજેતરમાં કહ્યું કે તે હવે ચૂંટણી લડવા નથી ઈચ્છતા. ભારતીય રાજનીતિની હાલત જેાતા તેમને દેશ અને દેશની પ્રજા સાથે રમત ન કહેવાય તો પછી બીજું શું કહેવાય. જ્યારે અભિનયની દુકાન ન ચાલે તો રાજનીતિમાં હાથ અજમાવો, કારણ કે અહીં કામ કરવાની જવાબદારી નથી હોતી. સવાલ એ છે કે તે ક્ષેત્રની પ્રજા અને તેમની સમસ્યાનું શું? ૫ વર્ષ સુધી પ્રજા પોતાની સમસ્યા કોને જણાવે અને જેા જણાવે તો માનનીય સાંસદ શ્રી ગાયબ રહે છે. મત આપનારાએ નેતા સમજીવિચારીને ચૂંટવા પડશે, નહીં તો આ રીતે જ નેતાની રાહ જેાવી પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ